બનાસકાંઠા : કાંકરેજના કાકરાળા ગામે વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..
આરોગ્ય શિક્ષણ, મેલેરિયા તાવના કેસોનું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો. મનજીત રાવ દ્વારા તબીબી સેવા આપવામાં આવી હતી
આરોગ્ય શિક્ષણ, મેલેરિયા તાવના કેસોનું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો. મનજીત રાવ દ્વારા તબીબી સેવા આપવામાં આવી હતી