આજે કામદા એકાદશી , ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું મહત્વ.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કામદા એકાદશી વ્રતના દિવસે પૂજા કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.
એકાદશી અને શનિવાર એટ્લે સાથે સાનિદેવની પણ પુજા કરવાથી કુંડળીનાં ગ્રહો દોષ દૂર થાય છે.