આંધ્રપ્રદેશ-કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના સીએમ સાથે કરી વાત
પીએમ મોદીએ રાજ્યમાં ભારે પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સાથે વાત ચીત કરી હતી.
પીએમ મોદીએ રાજ્યમાં ભારે પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સાથે વાત ચીત કરી હતી.
બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા CM બન્યા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઇને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.…