કાશ્મીર: આઝાદી પછી પ્રથમ વખત શ્રીનગર લાલ ચોકના ક્લોક ટાવર પર લહેરાવવામાં આવ્યો ત્રિરંગો
ભારત માતા કી જયના નારા લગાવ્યા. સ્થાનિક યુવાનોએ આતંકવાદીઓ અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું.
ભારત માતા કી જયના નારા લગાવ્યા. સ્થાનિક યુવાનોએ આતંકવાદીઓ અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતા બતાવવાનું શરૂ કર્યું.
આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચી ગયા છે. તેઓ આજે અહીં જવાનો સાથે દિવાળીની ઉજવણી…
જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ રવિવારે કુલગામ જિલ્લામાં બે બિન-સ્થાનિક મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી
કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી પ્રવૃત્તીઓ વધી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં આતંકીઓએ કાશ્મીરમાં સામાન્ય નાગરીકોની તેમજ સેનાના…
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે ભારતીય સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે 5 જવાનો શહીદ થયા બાદ
એક તરફ અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાન અને રેજિસ્ટેન્સ ફોર્સ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બન્નેએ…
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજયની મુલાકાતે પહોંચ્યાં હતાં
કાશ્મીર જિલ્લાના સિરાજ ખાનયારમાં એક રાજકીય દળના નેતાની પોલીસ સુરક્ષા પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 3 લોકોને…
કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરમાં બે સ્થળોએ ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ કુલ ચાર…