ભરૂચ : વડોદરા બ્રિજ દુર્ઘટનામાં જંબુસર-કહાનવા ગામના મૃતકના પરિજનોને સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રૂ. 1 લાખનો ચેક અર્પણ કર્યો
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેઓના પગારમાંથી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી…
