ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો, 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો…
તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા 6ઠ્ઠા સમુહ લગ્નોત્સવમાં 17 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો..
