કુલ્લુના મણિકર્ણમાં વાદળ ફાટ્યું, ચાર લોકો ગુમ, કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે NH-5 બંધ
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુ જિલ્લાના મણિકરણમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુ જિલ્લાના મણિકરણમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં વધી રહયાં છે ભુસ્ખલનના બનાવો, કાટમાળ નીચે 40થી વધારે લોકો દબાયા હોવાની શકયતા.
હિમાચલ પ્રદેશની સાંગલા ખીણમાં પુલ તૂટી પડતાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે.