378 દિવસ બાદ સમેટાયુ ખેડૂત આંદોલન, દિલ્હી બોર્ડર પરથી ટેન્ટ હટાવવાનું શરૂ કરાયુ
સિંધુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખેડવાની શરૂઆત કરી દીધી છે.
સિંધુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખેડવાની શરૂઆત કરી દીધી છે.
આવતીકાલે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક બોલાવી છે જેમાં કૃષિ કાયદા રદ કરવાને મંજૂરી આપવામાં આવશે.
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી
દેશમાં કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં આંદોલન ચલાવી રહેલાં રાકેશ તિકૈત રવિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યાં છે. સૌ પ્રથમ…