ભરૂચ : જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 85 તાલીમાર્થી બહેનોને કીટ વિતરણ સહિત પ્રમાણપત્રો એનાયત કરાયા
ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે
ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે
ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની સોસાયટી દ્વારા શૈક્ષિણીક કીટ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.…
અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા દ્વારા ગડખોલ સીએચસી સેન્ટરને કોરોના દર્દીઓની સારવાર માટેની દવાની કીટ આપવામાં આવી હતી. ભરૂચ…