ગુજરાતમાં 2 વર્ષ બાદ યોજાશે પતંગોત્સવ,G-20 સમિટના અંશ પણ દેખાશે
ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લા 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન…
ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લા 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન…
સુરત શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેની વિવિધ પતંગોનું વિતરણ…
કોરોનાના વધતા કેસના કારણે પતંગના વેપારીઓને ફરીથી રોવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે.
રાજયમાં વધી રહેલા કોરોનાના કહેરના પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય લઈ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખી છે.
મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણ એ હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે.