સુરેન્દ્રનગર: ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો,મોટી સંખ્યામાં સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત
સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું