અમદાવાદ: લખીમપુર હિંસાના વિરોધમાં કોંગ્રેસનો મૌન સત્યાગ્રહ,સરકાર પર પ્રહાર
ઉત્તર પ્રદેશના લખીમપુર કાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસનાં…
ઉત્તર પ્રદેશના લખીમપુર કાંડના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજરોજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસનાં…
આશિષ મિશ્રાને મીડિયાથી બચાવવા પોલીસકર્મીઓ તેને ક્રાઈમ બ્રાંચના પાછલા દરવાજેથી અંદર લઈ ગયા હતા.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે લવપ્રીત તમારું બલિદાન ભૂલીશું નહીં. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી…
પ્રિયંકા ગાંધી વાડ્રા, લખીમપુર ખેરી ઘટના બાદ પીડિતોના પરિવારોને મળવાના આગ્રહ પર અડગ, તેમની કસ્ટડી અંગે ગંભીર પ્રશ્નો…
લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 4 ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. મૃતક ખેડૂતોનો પરિવાર પોસ્ટમોર્ટમ માટે…
ઉત્તરપ્રદેશમાં ખેડુતોના નરસંહારની આગ હવે આખા દેશમાં ફેલાય રહી છે. લખીમપુરમાં પીડીત પરિવારોની મુલાકાતે જઇ રહેલાં કોંગ્રેસના મહાસચિવ…
દેશના વડાપ્રધાન ખેડુતોની આવક બમણી કરી દઇશું તેવું તેમના દરેક ભાષણમાં કહી રહયાં છે તેવામાં જ કેન્દ્રના રાજયકક્ષાના…
ખીરીમાં કેન્દ્રીય મંત્રીના પુત્રએ વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતો પર કાર ફેરવી દેતાં આઠ ખેડુતોના મોત થયાં છે.