ભરૂચ : વેકસીનેશનને “ખાદ્યતેલ”નો બુસ્ટર ડોઝ, લાભાર્થીઓને અપાયું એક લીટર તેલ
એક જ દિવસમાં વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં
એક જ દિવસમાં વેકસીનના 15 હજાર કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યાં
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
ભારત દેશ કોરોનાની રસીમાં અગ્રીમ હરોળમાં આવી ગયો છે અને દેશમાં રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર થઇ ગયો…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય પાર કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અવસરે…
આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના,સામુદાયિક સેવા ધારા,અંકલેશ્વર તાલુકા આરોગ્ય શાખા દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ…
ગુજરાતમાં વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે
ડાંગ જિલ્લામાં આયોજિત રવિવારના “મહા રસીકરણ અભિયાન”માં ડાંગ જિલ્લા વહીવટી તંત્રે એકજુટ થઈને સવારના 8થી સાંજના 8 વાગ્યા…
રાજ્યમાં 18થી ઉપરની વયની 5.57 કરોડની વસ્તીમાંથી 1 કરોડ 63 લાખ 68 હજાર 592ને બન્ને ડોઝ આપવામાં આવ્યા…
ત્રીજી લહેર વચ્ચે સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહયો છે