અંકલેશ્વર: જોગર્સ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર ન રાખવામાં આવતા વિરોધ, તંત્રએ અટલજી જોગર્સ પાર્ક આપ્યું છે નામ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક રાખવામાં આવતા ભારતીય નારાયણી સેના દ્વારા વિરોધ નોંધાવી પાર્કનું…
