જામનગર : ભજનીક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય, પરિજનો અને ચાહકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા…
જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી.
જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી.
લક્ષ્મણ બારોટના ભાલોદ મોક્ષઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમની અંતિમ યાત્રામાં કમલેશ બારોટ અને બિરજુ બારોટ…
જામનગર ખાતે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ બારોટનું આજે સવારે 5 કલાકે દુ:ખદ નિધન થયું છે,
ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે.