ભરૂચ: વાઘેશ્વરી માતાના પૌરાણિક મંદિરનો જીણોદ્ધાર કરાશે, ખાતમુહૂર્ત કરાયુ
જુના ભરૂચ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત શ્રી વાઘેશ્વરીમાતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જુના ભરૂચ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત શ્રી વાઘેશ્વરીમાતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ગામના ગંગાજીના પવિત્ર ધામના લીધે ગામના અને ગામ બહારના લોકો પ્રવાસે આવતા હોય એ સંજોગોમાં ગામના વિકાસની…