સુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામ
આદિવાસી વિસ્તારના 15થી 20 ગામોના વિદ્યાર્થીઓ માટે 24 કલાક વિનામૂલ્યે કાર્યરત આ કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આશીર્વાદરૂપ…
આદિવાસી વિસ્તારના 15થી 20 ગામોના વિદ્યાર્થીઓ માટે 24 કલાક વિનામૂલ્યે કાર્યરત આ કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આશીર્વાદરૂપ…
અંકલેશ્વરની ધી જે.એન.પીપીટ લાયબ્રેરી ખાતે વાચિકમ વર્કશોપ યોજાયો હતો જલસાના પ્રોગ્રામિંગ હેડ નૈષધ પુરાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…
આ લાઈબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સહિતની 7 ભાષાનાં પુસ્તકો છે. જેમાં ધાર્મિક, મોટિવેશનલ, આત્મકથા, સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રોનો સમાવેશ થાય છે સુરત | સમાચાર…
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે. ગુજરાત | સુરત |…
ભરૂચની ઐતિહાસિક 164 વર્ષ જૂની રાયચંદ દિપચંદ લાઇબ્રેરી તરફ વાચકોને વાળવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા અનોખી પહેલ…
અંકલેશ્વરની સૌથી જુની એવી બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન…
અંકલેશ્વરની 138 વર્ષ જૂની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
દેશની રાજધાનીમાં આવેલું નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે.
જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,