યુપીમાં વીજળી પડવાથી 24 કલાકમાં 29 લોકોના મોત, વરસાદમાં ઝાડનો આશરો ન લેવા સૂચના
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન…
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન…
ભરૂચ શહેર તથા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
ક્યુબાના મટાન્ઝાસ શહેરમાં શનિવારે તેલના સ્ટોરેજમાં વીજળી પડતાં આગ ફાટી નીકળી
મંગળવારે ગુજરાતના દ્વારકામાં દ્વારકાધીશ મંદિરના ધ્વજ પર વીજળી પડતાં મંદિરના 52 યાર્ડના ધ્વજને ભારે નુકસાન પહોંચ્યું હતું