ભરૂચ : હવે, તુલસીધામ શાક માર્કેટના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા સામે સ્થાનિકોનો વિરોધ…
ભરૂચ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા માટેનો વિવાદ વકર્યો છે
ભરૂચ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીના વેપારીઓને ફાળવેલી નવી જગ્યાએ બેસવા માટેનો વિવાદ વકર્યો છે
સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીના ત્રાસથી કંટાળેલી ગૃહિણીઓએ સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટરોને રજૂઆત કરી હતી.
અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં રવિવારે રાતે થયેલા કોમી તોફાન બાદ કોમ્બિંગમાં નીકળેલી પોલીસ બે આરોપીને પકડવા માટે પથ્થર…
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. ૩માં બહુચરાજી નગરીમાં ઉભરાતી ગટરો બાબતે સ્થાનિક લોકોએ ચૂંટાયેલા નગરસેવકો તથા…
બિલ્ડિંગ મટીરીયલ ડમ્પ સાઇટ બાદ હવે નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર…
અંકલેશ્વરમાં રચના નગર પાસે બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોમાં રોષ અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની…
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ઔદ્યોગિક વસાહતમાં વધુ એક વિશાળ યુનિટનું આગમન થયું છે. તો સાથે જ…
ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ પ્રશ્ર્ને સ્થાનિકો તેમજ દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.