ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવશે, માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના
માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહમાં નર્મદા હર સેવા સમિતી પ.પુ. સ્વામી ગીરીશાનંદજી સરસ્વતીની અધ્યક્ષતામાં યોજાયો હતો
માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહમાં નર્મદા હર સેવા સમિતી પ.પુ. સ્વામી ગીરીશાનંદજી સરસ્વતીની અધ્યક્ષતામાં યોજાયો હતો