અમદાવાદ : કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ
ભાજપની જન આશીર્વાદ યાત્રા-2021નો શુભારંભ કરાયો, કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં નીકળી યાત્રા.
ભાજપની જન આશીર્વાદ યાત્રા-2021નો શુભારંભ કરાયો, કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં નીકળી યાત્રા.
હું ડોક્ટર અને લોકસેવક છું મારા કોઇ દુશ્મન નથી, તો કમાન્ડોની જરૂર નથી : કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા