મહેસાણા: પીએમના વતન વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના તાના-રીરી મહોત્સવ
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.