રખડતાં ઢોર નિયંત્રણ બિલ મુદ્દે માલધારી સમાજમાં રોષ, રાજ્યભરમાં યોજાયા વિરોધ પ્રદર્શન…
તાજેતરમાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો પસાર કરવાનું વિધેયક ગુજરાત સરકારમાં રજૂ કરાયું છે,
તાજેતરમાં ગાયો અને ગોવાળોના વિરોધમાં કાળો કાયદો પસાર કરવાનું વિધેયક ગુજરાત સરકારમાં રજૂ કરાયું છે,
રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે