અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચરની જગ્યામાં દબાણો થતાં માલધારી સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું…
ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડ સહિતના આગેવાનોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
સમગ્ર રાજ્યમા રખડતા પશુઓના મુદ્દે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે તેમજ તંત્ર દ્વારા કરવામાં આવતી પશુઓ પકડવાની…
વિવિધ માંગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કવાયત કરવામાં આવી રહી છે