અમદાવાદ : સરસપૂરમાં ‘ડાકોરના ઠાકોર’ નાદ સાથે ભગવાનનું મામેરું યોજાયું, આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે
સરસપુરમાં ભગવાન જગગનાથજીનું મામેરું યોજાયું મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી…
સરસપુરમાં ભગવાન જગગનાથજીનું મામેરું યોજાયું મામેરાની તૈયારીઓ લગ્નની જેમ કરવામાં આવી જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી…
ત્રણેય ભાઇ -બહેનના વાઘા અને અલંકારના દર્શન, ભગવાન જગન્નાથજીને પરંપરાગત વેશભુષા શણગારાયાં.