ભરૂચ: સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ બાદ કાર્યવાહી, ડમલાઈ સિલિકાનું ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે પોલીસ મથકમાં ફરિયાદ અપાય
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ ડમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની…
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ ડમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની…
ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું ગુજરાત…
2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને…
અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી
ભૂખ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈ રેલ્વે કંપની સામે નારાજગી દર્શાવી હતી.
નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગામમાં 3 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે મુકી દેવામાં આવી છે
સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું.
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને…
અંકલેશ્વર ડેપોથી અંકલેશ્વર GIDC ડેપો, વાલીયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા અને સેલંબા થઈ કુકરમુંડા રૂટ ઉપર શરૂ કરવામાં આવી
મુખ્યમંત્રીના હસ્તે ડિસેલીનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું CMના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું લિવેબલ ભરૂચ પ્રોજેક્ટનો પણ મુખ્યમંત્રીએ…