જામનગર : શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે માજી સૈનિકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય
શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લા માજી સૈનિક દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહીદ વીર રમેશ જોગલની 23મી પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લા માજી સૈનિક દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.