સુરત : પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા લોકોમાં દહેશતનો માહોલ
કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.
કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.
વોટર પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટરના કામોમાં આડેધડ ખોદકામ, માર્ગ પર ખાડા સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું સાર્વત્રિક આગમન, રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી.
અમરેલીના કોસ્ટલ બેલ્ટ પર સાર્વત્રિક વરસાદ નવસારીના નાંધાઇ ગામે પુલ પાણીમાં ગરકાવ
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગઈકાલે સવારથી શરૂ…
જિલ્લામાં અષાઢી માહોલ બરાબર જામ્યો, કયાંક મુશળધાર તો કયાંક છુટોછવાયો વરસાદ.
સમગ્ર જામનગર જીલ્લામાં રચાયો છે વરસાદી માહોલ. કાલાવડ, જામજોધપુર, સચરાસર, લાલપુરમાં વરસાદ.
વરસાદ વરસતા વલસાડના નદી-નાળા છલકાયા, કપરાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
ગ્રામજનો માટે ચોમાસું આફત લઇને આવ્યું, ઇયળોના કારણે લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત.
ગુજરાત રાજ્યમાં ચોમાસુ આવતીકાલથી ફરી સક્રિય થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય…