વલસાડ : મચ્છરજન્ય રોગથી ફફડાટ,સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ અને મલેરિયાના દર્દીઓથી ઉભરાઈ
પાણીજન્ય રોગચાળામાં તાવ ,ઝાડા-ઉલટી અને વાઇરલ તાવ સહિતના કેસ વધી રહ્યા છે. આથી જિલ્લામાં આરોગ્ય વિભાગની 814 ટીમો સર્વેલેન્સની…
પાણીજન્ય રોગચાળામાં તાવ ,ઝાડા-ઉલટી અને વાઇરલ તાવ સહિતના કેસ વધી રહ્યા છે. આથી જિલ્લામાં આરોગ્ય વિભાગની 814 ટીમો સર્વેલેન્સની…
સુરત શહેર તથા જિલ્લામાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે
સુરત શહેરમાં અજગરી ભરડો કસી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધુ 2 યુવકોનો ભોગ લઈ લીધો છે.
મચ્છરને મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુની રકમ ખર્ચ કરવામાં આવ્યો છે છતાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની…
રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં…
ભાવનગર જીલ્લામાં મચ્છર ઉત્પત્તિ વધતાં ડેંગ્યુ, મેલેરીયાએ વધુ દેખા દીધા છે. તેને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સતત અને…
ભાવનગર જિલ્લામાં પોરાભક્ષક માછલી, ટાયરોમાં ભરાયેલાં પાણીને દૂર કરવું વગેરે પગલાઓ લેવામાં આવ્યાં