જુનાગઢ: વિવિધ વિસ્તારોમાં માર્ગો બન્યા બિસ્માર, વાહનચાલકોને હાલાકી
નરસૈયાની નગરી જુનાગઢ જાણે કે ખાડાગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે..
નરસૈયાની નગરી જુનાગઢ જાણે કે ખાડાગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે..
અમરેલી જીલ્લામાં ભારે વરસાદ વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી અમરેલી જિલ્લામાં સચરાચર વરસાદ…
શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા…
દેશ અને રાજયમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
રાજ્ય સરકાર દ્વારા વાહનચાલકોને અપાય મોટી રાહત, ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસુલશે
આજે વહેલી સવારના સમયે ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે બિસ્માર રસ્તા અંગે…
રાજ્યમાં ટ્રાફિક નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવી છે.
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે થયો છે બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે, વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો
અમદાવાદ શહેરની બહાર રીંગ રોડ પર રાજસ્થાની વાહનો પસાર થતા જોઈને અમદાવાદ પોલીસ તેમને રોકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી ફરી વળતા હાઈવેનો માર્ગ બંધ કરવામાં…