પંચમહાભૂતમાં વિલીન થયા મુલાયમસિંહ,પુત્ર અખિલેશ યાદવે આપી મુખાગ્નિ
સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.
સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી માંદગી બાદ સોમવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું.
મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા બાદ આજે પહેલીવાર મીડિયા સાથે વાતચીત…
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.