અંકલેશ્વર: ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ, મુસ્લિમ સમાજ દ્વારા મૌન પ્રદર્શન યોજાયું
અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદન પાઠવી ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવાની માંગ કરવામાં આવી…
અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને સંબોધીને મામલતદારને આવેદન પાઠવી ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવાની માંગ કરવામાં આવી…
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં…
સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે…
મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને વકફ કાયદા તેમજ…
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા…
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની…
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર…
હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ઇબાદત અને ઉપવાસનો મહિનો છે, જેને રોઝા કહેવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.