ભરૂચ : એકસાથે આગના બે બનાવ,ઝાડેશ્વરની સોસાયટી અને નંદેલાવમાં લાકડાના ગોડાઉનમાં આગ ભભૂકી
ગતરોજ રાત્રી દરમિયાન આગની બંને ઘટનામાં કોઈ જાનહાની ન થતા ફાયર ફાયટરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગતરોજ રાત્રી દરમિયાન આગની બંને ઘટનામાં કોઈ જાનહાની ન થતા ફાયર ફાયટરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.