ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં 18મું જ્ઞાનસત્ર યોજાયું,શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર આયોજન
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું…
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર 18માં જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું…
ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદે કહ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રગોગશાળા છે.…
પરીશ્રમ અને મહેનતથી ધ્યેય સુધી પહોચવું તેવા પ્રકારનું માર્ગદર્શન આપી બોર્ડ પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી.
નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ
નારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.