ભરૂચ : નારાયણ વિધાલયના શિક્ષકોનું 14મુ જ્ઞાનસત્ર યોજાયું, વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું
નારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નારાયણ વિદ્યાલય શાળામાં તારીખ 30 અને 31 ઓક્ટોબર એમ 2 દિવસીય 14મા જ્ઞાનસત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિના ભાગરૂપે ભરુચની નારાયણ વિદ્યાવિહાર શાળાની લાઈબ્રેરીમાં મેઘાણી કોર્નરની શરૂઆત