નવસારી : ખેતીમાં નુકસાની અંગેનો ચિત્તાર મેળવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ,ખેડૂતોને યોગ્ય વળતર માટે કરશે રજૂઆત
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી…
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી…
અંકલેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાત લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી.
ભરૂચ ખાતે આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી નરેશ પટેલના હસ્તે રૂ. 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું…
ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે, કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે છેલ્લા ત્રણ મહિનાથી…
કોંગ્રેસમાં હાલ ભારે રાજકીય ગરમાવો જોવામલી રહ્યો છે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ એક…
પાસ આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે,
જામનગરના ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓપ્રશાંત કિશોરને મળ્યા હોય તેવી ચર્ચા વર્તાઈ રહી…