અંકલેશ્વર : પારંપરિક વેશભૂષાથી સજ્જ નવી દિવી ગામના ઘેરૈયાઓની માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા…
નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.