ભરૂચ: અમદાવાદથી NCC કેડેટ્સની દાંડી સુધીની યાત્રા,સત્યાગ્રહની ભાવનાને જીવંત રાખવાનો પ્રયાસ
NCC ક્રેડેટ્સ દરરોજનું 40KMનુ અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ…
NCC ક્રેડેટ્સ દરરોજનું 40KMનુ અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ…
NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે.જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે NCC કેડેટ્સ મદદ માટે ચોક્કસપણે હાજર હોય છે.…
એકતાનગર ખાતે Combined Annual Training Camp CATC- માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ- અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ…
જામનગરમાં એનસીસી દ્વારા ગણતંત્ર દિવસ પરેડ પસંદગી તથા વાર્ષિક સંયુક્ત તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચને પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર ચાહકો સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે…
દેશના યુવાનોને એકત્રિત કરી તેમની શક્તિને સાચી દિશામાં વાળવા માટે એનસીસીની સ્થાપના 1948માં કરાય હતી
આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું