ભારતમાં ઓમિક્રોનના કેસ 4,000ને પાર, મહારાષ્ટ્રમાં કેસ ટોચ પર પહોચ્યા
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 4,000ને વટાવી ગઈ છે.
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 4,000ને વટાવી ગઈ છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વપૂર્ણ બેઠક…
દેશમાં સતત વધતાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે,
સુરત શહેરમાં ઓમિક્રોનના 3 કેસ મળી આવતા મનપાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે
સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાના ફરી કહેર શરૂ થયો છે. જામનગરમાં વધુ 10 કોરોના પોઝિટિવ રાજસ્થાનની ટ્રાવેલ હિસ્ટ્રી વાળા છે.
ગુજરાતમાં 152 દિવસ બાદ કોરોનાના કેસ 60ને પાર થયા છે. ગત 8 જુલાઇ બાદ મંગળવારે રાજ્ય સરકારે આપેલો…
ઓમિક્રોન અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન અંગે ચિંતા વધી રહી છે. એવું કહેવાય છે કે કોવિડ-19નું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે
બુધવારે મંગળવારની સરખામણીએ 1500થી વધારે મામલા સામે આવ્યા છે.