અંકલેશ્વર: લ્યો બોલો હવે ONGC બ્રિજના રોડ પર તિરાડ પડી !
બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા.ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો…
બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા.ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો…
બ્રિજ શરુ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે.
ઓએનજીસી બ્રીજ બંધ કરવામાં આવતા જ અંકલેશ્વર શહેરના ચારેય તરફના માર્ગો ટ્રાફિકજામમાં ફેરવાયા
ભરૂચ બાદ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ઑ.એન.જી.સી.બ્રિજ ઉપર વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે કેબલ તાર બાંધવામાં આવ્યા છે…