સુરેન્દ્રનગર : સૂકાભઠ્ઠ રણકાંઠાનું કલંક ભૂંસવા પાટડીમાં નંદનવન બનાવાશે, હરીયાળી ક્રાંતિ માટે લોકોએ કમર કસી
સૂકાભઠ્ઠ રણકાંઠાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી બાબત છે
સૂકાભઠ્ઠ રણકાંઠાની ઉજ્જડ અને વેરાન જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી બાબત છે
અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.