ભાવનગર : લોકપ્રતિનિધિ તરીકેના પોતાના કાર્યાલયે લોકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળતાં શિક્ષણ મંત્રી
રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીએ તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી.
રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીએ તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી.