Connect Gujarat

You Searched For "PGVCL"

‘કોને પૂછીને બિલ ઉધરાવવા આવ્યા છો’ : કહી સુરેન્દ્રનગરમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઇનમેન પર હુમલો…

11 Feb 2024 8:23 AM GMT
વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

અમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ

18 Dec 2023 9:17 AM GMT
વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી જેની સહી હતી

અમરેલી : માત્ર 1 રૂપિયા માટે ખેડૂતને નોટિસ ફટકારતી PGVCLની હાસ્યાસ્પદ કામગીરી, ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા...

9 Dec 2023 8:16 AM GMT
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામમાં ખેડૂતને PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે,

શું આને કહેવાશે વિકાસ..?, યમદૂત સમાન ભાવનગરના રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું..!

18 Nov 2022 9:37 AM GMT
રાજ્ય સરકારના 2 અલગ અલગ તંત્રના સંકલનના અભાવે લોકોની શું હાલત થાય છે, તે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશો જ જાણે છે.

ગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ

13 March 2022 12:19 PM GMT
ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..

અમરેલી : PGVCL સામે ખેડૂતોએ બાયો ચઢાવી, છેલ્લા 3 મહિનાથી મળ્યો નથી વિજ પુરવઠો..!

12 Aug 2021 11:20 AM GMT
ધારી તાલુકામાં વાવાઝોડાથી વીજ પુરવઠાને મોટું નુકશાન, ઘણો સમય વિતવા છતાં PGVCL દ્વારા નહીવત કામગીરી

જુનાગઢ: એક પછી એક 7 ઝૂપડામાં વિકરાળ આગ,જુઓ શું છે મામલો

10 Feb 2021 7:43 AM GMT
જૂનાગઢના કેશોદના ડી પી રોડ પર આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો...

સુરેન્દ્રનગર : લીંબડીમાં વર્ષો જૂના ધટાદાર વૃક્ષોનું PGVCL દ્વારા કરાયું નિકંદન, જુઓ પર્યાવરણ પ્રેમીઓએ શું કર્યું..!

28 Jan 2021 10:29 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર પીજીવીસીએલ તંત્ર‌ દ્વારા વર્ષો જૂના ધટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિક...

કચ્છ: વીજવાયરોમાથી આવી રહ્યું છે મોત, વાંચો ભુવડ ગામમાં કેવી રીતે મોતને ભેટ્યા રાષ્ટ્રીય પક્ષી મોર

11 Jun 2020 11:43 AM GMT
કચ્છમાં નખત્રાણા અને અબડાસામાં મોરના મોતનું તાંડવ હજુ શમ્યું નથી. ત્યાં અંજાર તાલુકાના ભુવડ ગામમાં પીજીવીસીએલની લાઈનમાં વીજશોકથી એક જ અઠવાડિયામાં ચાર...

ભરૂચ : વાલિયાના 15 ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું, 100 કનેક્શનમાં ગેરરીતિ સામે રૂ. 17 લાખથી વધુનો દંડ

18 Jan 2020 6:41 AM GMT
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના 15 જેટલા ગામોમાંઘર વપરાશના વીજ મીટરોનું...