ગીર સોમનાથ : પીએમ મોદીના આગમન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી વિશાળ જનસભાના સ્થળની મુલાકાત…
