Connect Gujarat

You Searched For "pradipsing jadeja"

જય જગન્નાથ : રથયાત્રાને ગુજરાત સરકારની મંજૂરી, કોરોના પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા

8 July 2021 9:03 AM GMT
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી જાહેરાત

અશાંતધારાને રાષ્ટ્રપતિએ આપી મંજુરી, કાયદાનો ભંગ કરનારને 3 થી 5 વર્ષની થશે કેદ

12 Oct 2020 11:22 AM GMT
ગુજરાત વિધાનસભામાં મંજુર થયેલાં અશાંતધારાના કાયદાને રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી દીધી છે. આ કાયદાનો ભંગ કરનારાઓને 3 થી 5 વર્ષની સજાની જોગવાઇ કરવામાં...

ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

22 Sep 2020 4:07 PM GMT
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે GDMA ડિરેક્ટરી-મોબાઈલ એપનું લોંચિંગ કરાયું

14 Sep 2020 6:05 AM GMT
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડાયસ્ટફ મેન્યુફેકચરીંગ એસોસિએશનની ડિરેકટરી-2020, વેબપોર્ટલ અને મોબાઈલ...

ભરૂચ : પોલીસ હેડ કવાટર્સ ખાતે યોજાયો ગુજરાત પોલીસનો રાજ્યકક્ષાનો “ઇ-વન મહોત્સવ”

8 Sep 2020 12:12 PM GMT
સમગ્ર રાજયમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ પોલીસ...

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજની અધ્યક્ષતામાં તપાસપંચની રચના

11 Aug 2020 5:28 PM GMT
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત તા. 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે આઠ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે...

અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ કરશે

10 Aug 2020 4:44 PM GMT
અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ માટે નિવૃત્ત...

લોકડાઉનની સ્થિતીમાં પ્રજાથી મોઢું સંતાડનારી કોંગ્રેસને જવાબદાર વિપક્ષ તરીકેનું હવે ભાન આવ્યું..? : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

14 May 2020 12:40 PM GMT
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ દ્વારા પ્રજાજનોને કોવિડ-19માં સહાયરૂપ થવા શરૂ...

અમદાવાદ: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, લોકડાઉનની સ્થિતિનો મેળવ્યો તાગ

2 April 2020 1:47 PM GMT
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદશહેરમાં લોકડાઉન સંદર્ભે અમલી વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા જાત મુલાકાત લીધી હતી.અમદાવાદ શહેરના ચંડોળા,...

સાઇબર ક્રાઇમને રોકવા રાજ્યમાં નવ રેંજમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત

14 March 2020 10:19 AM GMT
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુંછે કે, નાગરિકોને વધુ સુદ્રઢ સુરક્ષા થકી સલામત ગુજરાતનુંનિર્માણ એ જ અમારૂ લક્ષ્ય છે. ટેકનોલોજીના વિકસતા જતા...

ઉત્તરાયણના દિવસે પ્રદીપસિંહ જાડેજાએ આપી શુભકામના સાથે કોંગ્રેસ પર કર્યા પ્રહાર,જુઓ માત્ર કનેક્ટ ગુજરાત પર

14 Jan 2020 10:21 AM GMT
ઉતરાયણનો તહેવાર છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તમામનેમકરસંક્રાન્તિની શુભકામનાઓ પાઠવી હતી અને સ્થાનિક લોકોને સંબોધિત કર્યા હતા....