ભરૂચ : ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયા, 300 થી પણ વધુ બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયી જોડાયા
ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ સેવા કેન્દ્ર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.... ગુજરાત…
