મહેસાણા: ઊંઝામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ફટાકડાના કારણે મોટી દુર્ઘટના, ગેસના ફુગ્ગામાં ધડાકો થતા 30 લોકો ઇજાગ્રસ્ત
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં બ્રાહ્મણવાડા ખાતે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં બ્રાહ્મણવાડા ખાતે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા