ગુજરાત સરકાર દ્વારા વરસાદી આફતમાં અસરગ્રસ્તો માટે સહાય જાહેર,વાંચો સરકાર દ્વારા શું કરાય જોગવાય
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે.
ગુજરાતમાં વરસાદને લીધે જે લોકોના મોત થયા છે તેમના માટે સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી છે.