મહારાષ્ટ્રમાં વરસાદે સર્જી તારાજી; પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 129 લોકોના થયા મોત
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.
મહારાષ્ટ્રમાં અવિરત વરસાદ પગલે તબાહીના દ્રશ્યો, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં 129 લોકોના થયા મોત.