ભાવનગર : વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમા આચાર્યએ કર્યા રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન-પૂજન
ડો. નીમા આચાર્યએ ભાવનગરના જાણીતા રાજપરાના ખોડિયાર મંદિરે માતાજી શ્રધ્ધાપૂર્વક દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
ડો. નીમા આચાર્યએ ભાવનગરના જાણીતા રાજપરાના ખોડિયાર મંદિરે માતાજી શ્રધ્ધાપૂર્વક દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી.